Breaking News

એરપોર્ટ પર ચેકિંગ કરતા પાપડના પેકેટની અંદરથી મળ્યું એવું કે જોઈને મોટા અધિકારીઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા..!

આધુનિક સમયમાં ગુનાખોરીની પ્રવૃત્તિઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે લોકો અલગ અલગ તરકીબો કરીને ગુનાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આવી ગુનાખોરીની પ્રવૃત્તિઓના પદાર્થો અવારનવાર એક દેશમાંથી બીજા દેશમાં હેરાફેરી થઈ રહ્યા છે. આવી ગુનાખોરીની હેરફેર થતી અટકાવવા માટે સરકાર કડક પગલાં ભરી રહી છે. આવી જ એક ચોંકાવનારી ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના દિલ્હી શહેરમાં બની હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ચોકાવનારું કિસ્સો સામે આવ્યો હતો. આ કિસ્સો જોઈને જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટનામાં ગુનાખોરીની પ્રવૃત્તિ કરતા કીમિયાઓ અલગ અલગ તરકીબો અપનાવા લાગ્યા છે. જેને કારણે આજકાલ તેમને પકડવા પણ ઘણા મુશ્કેલ બની ગયા છે.

આ ઘટનામાં એક વ્યક્તિ ફ્લાઇટથી ગુનાખોરીના પદાર્થોને બીજા દેશમાં લઈ જઈ રહ્યો હતો. તે સમયે એરપોર્ટના સીઆઈએસએફની પૂછપરછ દરમિયાન આ કાવતરું બહાર આવ્યું હતું. આ વ્યક્તિનું નામ ઋષિકેશ હતું. ઋષિકેશ વિસ્તારાની ફ્લાઈટથી બેંગકોક જઈ રહ્યો હતો. ઋષિકેશ પાસે એક બેગ રહેલું હતું. પરંતુ સીઆઈએસએફની ટીમને શંકા જતા તેમનું બેગ ચેક કરવામાં આવ્યું હતું.

તે સમયે ઋષિકેશના બેગમાંથી પાપડના પેકેટ મળી આવ્યા હતા. આ પાપડના પેકેટ ખોલતાં જ સૌના હોંશ ઉડી ગયા હતા. પાપડના પેકેટમાં પાપડ વચ્ચે 19,900 અમેરિકન ડોલર મૂક્યા હતા. બધા પાપડની વચ્ચે 1 ડોલર મૂકવામાં આવ્યો હતો. જેની કિંમત ભારતીય રૂપિયામાં 15.5 લાખ રૂપિયા થતી હતી.

આ પાપડના પેકેટમાંથી આટલી બધી ડોલરો મળી આવતા પોલીસે આ પાપડના પેકેટને જપ્ત કરી લીધા હતા. આજકાલ કીમિયાઓ અલગ અલગ તરકીબો કરીને આવી ગુનાખોરીની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. હાલમાં પાપડના પેકેટમાંથી કાવતરું બહાર આવ્યું પરંતુ થોડા દિવસો પહેલા રસગુલ્લાના પેકેટમાં દારૂના જથ્થાને મૂકવામાં આવતો હતો અને આવી નવી તરકીબો કરીને આજકાલ લોકો વધુ પૈસા કમાવવા માટે આવી ચાલબાજીઓ કરી રહ્યા છે.

આવી ગુનાખોરીની પ્રવૃત્તિઓ વધતા આજકાલની યુવાન પેઢી પણ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. તેઓ પણ આવા અવનવા કાળા કારોબારના કામો જોઈને તેઓ પણ આ કામો કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. આવી અનેક ઘટનાઓ બનતા આજની યુવાન પેઢી ખરાબ રસ્તે દોરાઈ રહી છે.

હાલમાં તો ખૂબ જ આવી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બરવાળા તાલુકાના 57 લોકો ઝેરી દારૂ પીવાની કારણે મૃત્યુ પામ્યા હતા. આવી કાળા કારોબારની ઘટનાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા છે. પોલીસે આ પાપડના પેકેટને જપ્ત કરીને આગળની કાર્યવાહી કરી રહી હતી. ઋષિકેશની ધરપકડ કરી લેવામાં આવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *