Breaking News

અડધી રાતે પોતાની દુકાનની બહાર એકલા સુતેલા યુવક સાથે બન્યું એવું કે, જોઇને ગામના લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા..વાંચો..!!

આપણે જાણીએ છીએ કે આપણા જ પરિવારના લોકો સાથે કરુણ ઘટના બની જાય ત્યારે કેવું દુઃખ થાય છે. તો અવારનવાર આપણને જોવા મળતી આવી મારામારી અને ઝઘડાની ઘટનાઓ બીજા લોકો સાથે બની જાય ત્યારે તેમના પરિવારજનો પર શું વીતે છે તે કહી શકાય તેમ નથી આવી જ એક દર્દના ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના નિવાઈ નજીકના દત્તાવાસ વિસ્તારમાં બની હતી. સવાઈ માધવપુરના ગુગળ દોડ વિસ્તારના રહેવાસી પરિવારના યુવક સાથે મોડી રાતે જીવલેણ ઘટના બની ગઈ હતી. પરિવારના યુવકનું નામ કમલસિંહ હતું. તેમની ઉંમર 55 વર્ષની હતી. તેમને પરિવારમાં પત્ની અને એક દીકરો હતો. દીકરાનું નામ રતન સિંહ હતું.

કમલસિંહ એક દિવસ ટોરડી નજીક આવેલા ગામમાં તેમની દુકાનની બહાર સૂઈ રહ્યા હતા. તેઓ કરિયાણાની દુકાન ચલાવવાનો ધંધો કરતા અને કરિયાણાની દુકાન ચલાવવાના ધંધામાં તેઓ ગેરકાનૂની રીતે નશીલા પદાર્થોનું પણ વેચાણ કરતા હતા. જેને કારણે ગામના લોકોને આ ઘટનાની જાણ હતી.

કમલસિંહ ઘણા સમયથી ઘરેણાંની દુકાન ચલાવવાનો ધંધો કરતા હતા અને તેને બીજા કોઈ ગામની યુવતી સાથે ચક્કર હોવાની પણ જાણ થઈ હતી. તેઓ પોતાની દુકાનની બહાર સૂઈ રહ્યા હતા. તે સમયે ત્રણ અજાણ્યા યુવકો તેમની પાસે આવ્યા હતા અને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જીવલેણ હુમલો કરતા જ કમલસિંહ લોહી લુહાણ થઈ ગયા હતા.

અને તેઓ બુમાબૂમ કરવા લાગ્યા જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કમલસિંહના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવાર ઘટના સ્થળે પહોંચીને તરત જ કમલસિંહને જયપુર રીફર કરવામાં આવ્યા હતા અને તેઓની સારવાર ચાલુ કરવામાં આવી હતી.

પરંતુ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે પરિવારજનોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. કમલસિંહના ભાઈ વિજયસિંહે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આવેલા ત્રણેય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ત્રણેય યુવકોની પોલીસે તપાસ કરતા જાણ થઈ હતી કે તેઓ ગામના યુવકો હતા. તેમનું નામ રામ સહાય ગુર્જર,

ચિતરલાલ ગુર્જર, યુવરાજ ગુર્જર અને બબલુ ગુર્જર હતું. જેમાં બબલુ ગુર્જરની પત્ની સાથે કમલસિંહને ઘણા સમયથી પ્રેમ સંબંધ હોવાની ગામના લોકોને જાણ હતી અને બબલુ ગુર્જરને પણ આ ઘટનાની જાણ હતી. જેના કારણે બબલુ અને કમલસિંહના ઘરે અવારનવાર ઝઘડાઓ થતા હતા. કમલસિંહ પર બબલુ ગુર્જરને ઘણા સમયથી ગુસ્સો હતો.

કારણ કે પોતાની પત્નીને સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા તેઓ નાખુશ હતા અને તેઓ બદલો લેવા માંગતા હતા જેના કારણે એક દિવસ તેઓ રાતના સમયે જઈને કમલસિંહને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કમલસિંહના પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. પરંતુ કમલસિંહને તેમના કરેલા કામોનું જ ફળ મળ્યું હતું જેના કારણે પોલીસ ત્રણ યુવકોની ધરપકડ કરીને તેમની કડક પૂછપરછ કરી રહ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *