Breaking News

22 વર્ષ પહેલા મરેલો પતિ અચાનક જ સાધુ બનીને ઘરે આવતા જ પત્ની અને બાળકોના ટાંટીયા ધ્રુજવા લાગ્યા, ગામ લોકો પણ ડોળા ફાડી ગયા, વાંચો…!

તમને જાણીને નવાઈ લાગશે કે, આખરે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી કેવી રીતે જીવતો થઈ શકે. પરંતુ હાલમાં ઝારખંડ રાજ્યના એક જિલ્લા માંથી ખુબજ અજીબો ગરીબ કિસ્સો ચર્ચામાં આવ્યો છે. ગઢડા જિલ્લાના સેમોર ગામમાં ઉદય સાવ નામનો યુવક પોતાના પરિવારજનો સાથે રહેતો હતો. ઉદય અચાનક જ એક દિવસ પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો..

સાંજે પરિવાર જમીને સુઈ ગયો ત્યારબાદ સવારે જાગ્યો તો ઉદય થાય તો આસપાસના ગામડામાંથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમજ પોલીસમાં પણ તેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ ઉદયનો ક્યાંય અતો પતો ન મળતા. ગામના અમુક લોકોએ જણાવ્યું હતું કે ઉદયનો કોઈ દર્દના ઘટનામાં મૃત્યુ થયું છે.

એટલા માટે તે પોતાના ગામ પરત નથી ફર્યો. આ સાંભળતાની સાથે ઉદયની પત્નીની દીકરી અને ઉદયનો દીકરો આ તમામ લોકો ખૂબ જ હતાશ થયા હતા. અને દુખની લાગણીમાં છવાઈ ગયા હતા. ઉદયની પત્ની ખૂબ નાની ઉંમરમાં વિધવા બની ગઇ હતી. ત્યારબાદ તે મજૂરી કામ કરીને પોતાના બંને દીકરાઓને ભણાવી ગણાવીને મોટા કરી રહી હતી. ઉદય ક્યાં હશે..? તેનું શું થયું હશે..?

અને તેનો કેવી રીતે મૃત્યુ થયું હશે. આ તમામ સવાલોના જવાબ તેણે મનોમન નકારી કાઢીને પોતાના બાળકોના જીવન સુધારવામાં તેની પત્ની લાગી ગઈ હતી. એક દિવસ અચાનક જ એના ઘરનો દરવાજો કોઈકે ખખડાવ્યો દરવાજો ખોલતા જ તેમણે જોયું તો તેમની નજર સામે એક સાધુ મહાત્મા હાથમાં લઈને ઊભા હતા..

અને સારંગી વગાડી રહ્યા હતા. આ સાધુ સંતોનો ચહેરો જોતાં જ એની પત્ની ઓળખી ગઈ કે આ ઉદય જ છે. પરંતુ સાધુ મહાત્મા એ પોતાની ઓળખ આપવાની ના પાડી હતી. અને પોતે કોઈ ઉદયને ઓળખતા નથી તેવું જણાવ્યું હતું. એવામાં ઉદયના દીકરો અને દીકરી પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

તેમજ ગામજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને તમામ લોકોએ ઉદયને ઓળખી કાઢ્યો હતો. અને જણાવ્યું કે તે શા માટે સાધુનો વેશ ધારણ કરી લીધો છે. અને તું શા માટે ઘર મૂકીને ચાલ્યો ગયો હતો. પરંતુ સાધુ મહાત્માએ ઉદય નામના કોઈપણ વ્યક્તિને ન જાણતા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેના પુત્ર અને પુત્રી એ પણ મનાવવાની કોશિશ કરી હતી..

અને અંતે સાધુ મહાત્મા ભાંગી પડ્યા હતા અને તેને તમામ બાબતો જણાવી કે તે હવે ભગવાનના ચરણોમાં ચાલ્યો ગયો છે. અને ભગવાનની ભક્તિ કરી રહ્યો છે. આ ઉપરાંત તે બાબા ગોરખનાથ ના આશ્રમમાં યજ્ઞ અને ભંડારો કરવા માટે જુદી જુદી જગ્યાઓ પર ફરીને ફાળો એકઠો કરી રહ્યો છે.

અને ભિક્ષા માંગી રહ્યો છે. જો તેને તેની પત્ની ભિક્ષા નહીં આપે તો તે આ ગામમાં ભટકતો રહેશે અને હકીકતમાં ઉદયની પત્ની તેને સાધુનો વેશનો ત્યાગ કરીને પોતાના મૂળ જીવનમાં ફરી આવવા માટે જણાવ્યું હતું. પરંતુ સાધુ મહાત્મા એ ભગવા વસ્ત્રો કાઢવાની ના પાડી દીધી હતી અને પોતે ભિક્ષા માંગીને પોતાનું જીવન ચલાવે છે.

તેવું જણાવ્યું હતું પરંતુ તેની પત્નીએ તેને પરીક્ષા આપવાની ના પાડી દેતા તે હવે આસપાસના ગામોમાં સાધુનો વેશ ધારણ કરીને ભટકી રહ્યો છે. અને ફાળો એકઠો કરી રહ્યો છે. હાલ તે ગામની બહાર આવેલી એક શાળામાં રહે છે. અને ઠંડું કરવા માટે ગામેગામ ફરીને પણ વ્યક્ત કરવા લાગ્યો છે.

22 વર્ષ બાદ ઉદય તેના ગામમાં પરત ફર્યો હતો. અને તેની પત્નીએ પણ ૨૨ વર્ષ બાદ તેના પહેલો થયો હતો. પરંતુ પતિ કંઈક જુદા સ્વરૂપમાં તેને નજરે ચડયો હતો. અને હવે એ પતિ તેની સાથે સંસાર જીવનમાં ક્યારેય નહીં આવે તેવું જણાવતાં તેની પત્નીએ પોતાને મનોમન વિધવ સમજી લીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *